Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > વીર સાવરકરની જન્મજયંતિ પર રણદીપ હુડાએ આંદામાનની સેલ્યુલર જેલની મુલાકાત લીધી

વીર સાવરકરની જન્મજયંતિ પર રણદીપ હુડાએ આંદામાનની સેલ્યુલર જેલની મુલાકાત લીધી

28 May, 2024 05:55 IST | Mumbai

ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સુધારક વિનાયક દામોદર સાવરકરની 141મી જન્મજયંતિ નિમિતે રણદીપ હુડાએ 27 મેના રોજ આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહના સેલ્યુલર જેલની મુલાકાત લીધી હતી. રણદીપ હુડાએ પોતાના બાયોપિક ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’માં સાવરકરની ભૂમિકા ભજવી છે. તેણે ફિલ્મ બનાવવા દરમિયાન સંકળાયેલા સંબંધો વિશે જાણકારી આપી હતી. પોતાની મુલાકાત સમયે રણદીપે જણાવ્યું હતું, "આજે અમે અહીં સેલ્યુલર જેલમાં આવ્યા છીએ જ્યાં વિનાયકજીને 50 વર્ષની કેદની સજા આપવામાં આવી હતી... બધા મજબૂત ક્રાંતિકારીઓને બ્રિટિશ દ્વારા દેશથી દૂર અને એકાંતમાં રાખવામાં આવ્યા હતા અને આ જ એ સ્થાન છે. મેં તેમના વિશે કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા છે, હવે પ્રેક્ષકોએ નક્કી કરવું છે કે તેમને `વીર` કહેવું જોઈએ કે નહીં. હવે સમય આવી ગયો છે કે તેમને યોગ્ય માન આપવામાં આવે..."

28 May, 2024 05:55 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK