Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજપૂત યોદ્ધા બનશે રામચરણ?

રાજપૂત યોદ્ધા બનશે રામચરણ?

12 February, 2024 07:01 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ અમીષ ​ત્રિપાઠીની બુક ‘ધ લેજન્ડ ઑફ સુહેલદેવ’ પરથી બનાવવામાં આવશે.

રામચરણ , સંજય લીલા ભણસાલી

રામચરણ , સંજય લીલા ભણસાલી


સંજય લીલા ભણસાલી આગામી ફિલ્મ વીર યોદ્ધાના સાહસ અને બહાદુરી પર બનાવવાના છે. એવું જાણવા મળ્યું છે કે આ ફિલ્મમાં રાજપૂત યોદ્ધાના રોલમાં રામચરણ દેખાય એવી શક્યતા છે. આ ફિલ્મ અમીષ ​િત્રપાઠીની બુક ‘ધ લેજન્ડ ઑફ સુહેલદેવ’ પરથી બનાવવામાં આવશે. રામચરણે એની સ્ક્રિપ્ટ પણ વાંચી છે. જો બધું સમું સૂથરું પાર પડ્યું તો રામચરણ સુહેલદેવની ભૂમિકામાં દેખાશે. બહરાઇચની લડાઈમાં રાજા સુહેલદેવે ગાઝી સૈયદ સાલાક મકસુદની સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો. ટૂંક સમયમાં આ ફિલ્મ અને એના લીડ ઍક્ટરને લઈને જાહેરાત કરવામાં આવશે. હાલમાં તો સંજય લીલા ભણસાલી તેમની આગામી ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’માં બિઝી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ જોવા મળશે. 


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2024 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK