Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરણ જોહર ક્યારેય લગ્નસમારંભમાં જમતો નથી

કરણ જોહર ક્યારેય લગ્નસમારંભમાં જમતો નથી

Published : 15 December, 2025 11:52 AM | IST | Mumbai
Gaurav Sarkar

કારણ કે તેને આમ કરવું થોડું અસહજ લાગે છે

કરણ જોહરની ફાઇલ તસવીર

કરણ જોહરની ફાઇલ તસવીર


ફિલ્મમેકર કરણ જોહરે હાલમાં એક વાતચીત દરમ્યાન ખુલાસો કર્યો છે કે તેણે આજ સુધી ક્યારેય લગ્નસમારંભમાં ભોજન નથી કર્યું, કારણ કે તેને આમ કરવું થોડું અસહજ લાગે છે.

કરણ જોહરના શો ‘ધ માન્યવર શાદી શો’માં પુલકિત સમ્રાટ અને ક્રિતી ખરબંદાએ હાજરી આપી હતી. તેમની સાથે વાતચીત કરતી વખતે કરણે તેની પસંદ અને અણગમા વિશે વાત કરતી વખતે કહ્યું હતું કે ‘મેં મારા જીવનમાં લગ્નસમારંભમાં ક્યારેય ભોજન નથી કર્યું. મને ભોજન માટે લાંબી લાઇનમાં થાળી લઈને ઊભા રહેવાનું અને રાહ જોવાનું બહુ અસહજ લાગે છે. આ પ્રકારની લાગણીને કારણે હું લગ્નોમાં જમવાનું હંમેશાં ટાળું છું.’


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2025 11:52 AM IST | Mumbai | Gaurav Sarkar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK