Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોતાનાં બાળકોનો સામાન્ય ઉછેર કરવા માગે છે આયુષમાન ખુરાના

પોતાનાં બાળકોનો સામાન્ય ઉછેર કરવા માગે છે આયુષમાન ખુરાના

Published : 02 July, 2024 10:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાળકોના ફોટો વાઇરલ થાય એ નથી પસંદ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


આયુષમાન ખુરાના અને તાહિરા કશ્યપને એક દીકરો અને એક દીકરી છે. તેમનાં નામ વિરાજવીર અને વરુષ્કા છે. આયુષમાનની ઇચ્છા છે કે તે તેનાં બાળકોને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની ઝાકઝમાળથી દૂર રાખવા માગે છે અને તેમનો સાધારણ ઉછેર કરવા માગે છે. આ જ કારણ છે કે તે પાપારાઝીને બાળકોના ફોટો પણ ક્લિક નથી કરવા દેતો. એ વિશે આયુષમાન કહે છે, ‘મને ફૅન્સ સાથે ફોટો ક્લિક કરવા ગમે છે, પરંતુ હું નથી ચાહતો કે મારાં બાળકોના ફોટો વાઇરલ થાય. મારાં બાળકોને હું એક સાધારણ લાઇફ-સ્ટાઇલ આપવા માગું છું અને ઇન્ડસ્ટ્રીની ચમક-દમકથી દૂર રાખવા માગું છું. મારો પ્રયાસ એ રહે છે કે જેમ બને એમ હું તેમને નૉન-સેલેબ લાઇફ આપું. મારું એવું માનવું છે કે તેમની રહેણીકરણી સ્વસ્થ અને સામાન્ય હોય.’


Whatsapp-channel Whatsapp-channel

02 July, 2024 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK