Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સી. શંકરનની બાયોપિકમાં દેખાશે અક્ષયકુમાર અને આર. માધવન

સી. શંકરનની બાયોપિકમાં દેખાશે અક્ષયકુમાર અને આર. માધવન

12 January, 2023 03:27 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સી. શંકરન નાયર એક વકીલ હતા. તેમનો જન્મ ૧૮૫૭ની ૧૧ જુલાઈએ કેરળમાં થયો હતો.

અક્ષયકુમાર અને આર. માધવન

અક્ષયકુમાર અને આર. માધવન


અક્ષયકુમાર અને આર. માધવન, સી. શંકરન નાયરની બાયોપિકમાં જોવા મળે એવી ચર્ચા છે. સી. શંકરન નાયર એક વકીલ હતા. તેમનો જન્મ ૧૮૫૭ની ૧૧ જુલાઈએ કેરળમાં થયો હતો. તેઓ હંમેશાં સત્યનો સાથ આપતા હતા. તેમના જીવન પર બનનારી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેઓ હાલમાં જ શૂટિંગ માટે સાથે જોવા મળ્યા હતા. આ કોર્ટરૂમ ડ્રામાનું શૂટિંગ ફેબ્રુઆરીમાં પૂરું કરવામાં આવશે. અક્ષયકુમાર અને આર. માધવન અનેક રીડિંગ સેશન્સમાં પણ સામેલ થયા હતા. આ ફિલ્મ ૨૦૨૪માં રિલીઝ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

12 January, 2023 03:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK