સર્પાકારે દોરડું પડેલું દેખાય તો પણ માણસ એ દોરડાને સર્પ સમજીને ભય પામે છે. હકીકતે જો ખરેખર સર્પ ત્યાં ગૂંચળું વળીને પડ્યો હોય અને એ થોડેક દૂર માણસની અવરજવર જુએ એટલે કે અવરજવરના તરંગો અનુભવે કે એ પોતે જ ભય પામે છે
પ્રતીકાત્મક તસવીર
સર્પાકારે દોરડું પડેલું દેખાય તો પણ માણસ એ દોરડાને સર્પ સમજીને ભય પામે છે. હકીકતે જો ખરેખર સર્પ ત્યાં ગૂંચળું વળીને પડ્યો હોય અને એ થોડેક દૂર માણસની અવરજવર જુએ એટલે કે અવરજવરના તરંગો અનુભવે કે એ પોતે જ ભય પામે છે. એને કોઈક શત્રુ તત્ત્વ થોડેક દૂર છે અને એ શત્રુ એની ઉપર હુમલો કરશે એવો ભય લાગે છે. આ હુમલાના ભયથી એ પ્રતિ હુમલો કરે છે અને આમ માણસ સર્પથી ભાગવા માંડે છે.




