Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દરેક વખતે તરસ્યો જ કૂવા પાસે ન જાય, ક્યારેક કૂવાએ પણ તરસ્યા પાસે જવું જોઈએ

દરેક વખતે તરસ્યો જ કૂવા પાસે ન જાય, ક્યારેક કૂવાએ પણ તરસ્યા પાસે જવું જોઈએ

21 April, 2024 02:08 PM IST | Mumbai
Sairam Dave | feedbackgmd@mid-day.com

આવી હકારાત્મક ફિલોસૉફી જીવનમાં અપનાવો એ પછી પણ હાસ્યાસ્પદ અનુભવ અને નકારાત્મક પ્રત્યાઘાત જોવા પડે ત્યારે કેવી વલે થાય એ મારાથી વધારે સારું બીજું કોઈ કહી ન શકે

સાંઈરામ દવે

લાફ લાઇન

સાંઈરામ દવે


હયાતીનો દાખલો મોટા ભાગે પેન્શન વખતે ફરજિયાત હોય છે. તમે જીવો છો એ ઑન-પેપર સાબિત કરવું પડે ત્યારે તે વ્યક્તિએ સમજી જવું જોઈએ કે તમે જીવતા નથી. અધ્યાત્મની સમજ પ્રમાણે તો આપણે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ છીએ, પરંતુ ઍરપોર્ટ પર આપણે ઉપરોક્ત શબ્દો કોઈને કહીએ તો એ ‘સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ’નું પણ આધાર કાર્ડ માગે અને જો એવું બને તો-તો સંસ્થા ગોટે ચડે અને સંસ્થાએ ઘન સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપ લઈને ચાલતી પકડવી પડે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

21 April, 2024 02:08 PM IST | Mumbai | Sairam Dave

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK