Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગરમી કે ઉદાસી? મતદારોનું અકળ મૌન રાજકીય પક્ષોને અકળાવી રહ્યું છે

ગરમી કે ઉદાસી? મતદારોનું અકળ મૌન રાજકીય પક્ષોને અકળાવી રહ્યું છે

28 April, 2024 01:49 PM IST | Mumbai
Raj Goswami

શરૂઆતના ચરણમાં મતદાનમાં વધઘટને એકંદર ચૂંટણી-પરિણામો સાથે જોડવી ઉતાવળિયું કહેવાય, પણ જો સળંગ ત્રણ ચરણ સુધી ઓછું મતદાન થાય તો ચોક્કસ નિષ્કર્ષ પર આવી શકાય.

મતદાન

ક્રૉસલાઇન

મતદાન


૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં આ વખતે લોકોમાં ઉત્સાહનો અભાવ દેખાઈ રહ્યો છે. કમસે કમ પ્રથમ ચરણમાં નોંધાયેલું ૬૫.૫ ટકાનું મતદાન જે ૨૦૧૯ કરતાં ૪ ટકા (૬૯.૯ ટકા) ઓછું હતું એ રાજકીય પક્ષો અને રાજકીય નિરીક્ષકોને મૂંઝવણમાં મૂકી ગયું હતું, ખાસ કરીને જ્યારે હજી બીજાં છ ચરણ બાકી છે અને માથા પર કાળઝાળ ગરમી છે. ચૂંટણીપંચે પણ મતદારોમાં દેખાયેલા નિરુત્સાહથી સચેત થઈને રાજકીય પક્ષોની જેમ જ બીજા ચરણમાં વધુ ને વધુ મતદારો મતબૂથ સુધી આવે એ માટે બનતા પ્રયાસ કર્યા છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 01:49 PM IST | Mumbai | Raj Goswami

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK