Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નીચેથી પહોળું અને ઉપરથી શૂન્યાકાર હોય એ નાગર શૈલી

નીચેથી પહોળું અને ઉપરથી શૂન્યાકાર હોય એ નાગર શૈલી

21 April, 2024 02:14 PM IST | Mumbai
Chandrakant Sompura | feedbackgmd@mid-day.com

દ્રવિડ શૈલીનું મંદિર ચોરસ હોય છે. એમાં ઉપરથી પણ મંદિરની પહોળાઈ સરખી જ રહે છે. આવું કરવા પાછળ બન્ને શૈલીના સિદ્ધાંતો મહત્ત્વના બન્યા છે

નાગર શૈલીનાં મંદિરો

અરાઉન્ડ ધી આર્ક

નાગર શૈલીનાં મંદિરો


મંદિરો બનાવવાની ઘણી શૈલી હોય છે, પણ મુખ્યત્વે આપણે ત્યાં બે શૈલીનાં મંદિરો બને છે. ઉત્તર ભારતમાં નાગર શૈલીનાં મંદિરો જોવા મળે છે તો દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલીનાં મંદિરો બને છે. ઉત્તર ભારતની જેમ જ આપણે ત્યાં એટલે કે પશ્ચિમ ભારતમાં પણ નાગર શૈલીનાં જ મંદિરો બને છે. આપણું સોમનાથનું જે મંદિર છે એ નાગર શૈલીનું મંદિર છે અને હમણાં અયોધ્યામાં રામલલાનું જે મંદિર બન્યું છે એ પણ નાગર શૈલીનું જ મંદિર છે તો કોણાર્ક મંદિર અને કાશી વિશ્વનાથ મંદિર પણ નાગર શૈલીનાં જ મંદિરો છે. પહેલું અક્ષરધામ જે ગાંધીનગરમાં બન્યું એ પણ અમે બનાવ્યું છે. એ મંદિર પણ નાગર શૈલીનું જ છે અને એ પછી બનેલાં તમામ અક્ષરધામ પણ નાગરશૈલીનાં જ મંદિરો છે. નાગર શૈલીની વિશેષતા કહું.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

21 April, 2024 02:14 PM IST | Mumbai | Chandrakant Sompura

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK