Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અબકી બાર દક્ષિણ કે પાર થશે BJP?

અબકી બાર દક્ષિણ કે પાર થશે BJP?

21 April, 2024 01:52 PM IST | Mumbai
Raj Goswami

તામિલનાડુ અને બાકીનું દક્ષિણ ભારત પરંપરાગત રીતે BJPની છાપ ધરાવતા ધર્મસંચાલિત રાજકારણથી મુક્ત રહ્યાં છે. તામિલનાડુની રાજનીતિએ દાયકાઓથી બ્રાહ્મણવિરોધી લાગણીઓને આકાર આપ્યો છે. તામિલનાડુનું રાજકારણ પણ એક હદ સુધી પેરિયાર આંદોલનની આસપાસ ફરતું રહ્યું છે

તામિલનાડુની એક ચૂંટણીસભામાં નરેન્દ્ર મોદી.

ક્રૉસલાઇન

તામિલનાડુની એક ચૂંટણીસભામાં નરેન્દ્ર મોદી.


સળંગ ત્રીજી વાર સત્તામાં વાપસી કરવાના ભારતીય જનતા પાર્ટી (BJP)ના સ્લોગન ‘અબકી બાર ૪૦૦ પાર’માં આ વખતે તામિલનાડુ અને અન્ય દક્ષિણી રાજ્યો પર વિશેષ ફોકસ છે. દક્ષિણના સાથ વગર ૪૦૦નો સાથ શક્ય નથી અને પાર્ટી દક્ષિણના મતદારોને રીઝવી શકી નથી એ બન્ને હકીકતથી BJP અજાણ પણ નથી. લોકસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૧૯ એપ્રિલે અન્ય રાજ્યો સ​હિત તામિલનાડુની ૩૯ લોકસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

21 April, 2024 01:52 PM IST | Mumbai | Raj Goswami

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK