Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રિટ્રોસ્પેક્ટિવ ટૅક્સેશનના કેસની પતાવટ માટે ૧૪ કંપનીઓએ સરકારનો સંપર્ક સાધ્યો

રિટ્રોસ્પેક્ટિવ ટૅક્સેશનના કેસની પતાવટ માટે ૧૪ કંપનીઓએ સરકારનો સંપર્ક સાધ્યો

23 November, 2021 01:47 PM IST | mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સરકારે રિટ્રોસ્પેક્ટિવ ટૅક્સેશન (જૂની તારીખથી લાગુ થતા કરવેરા)ના નિયમમાં ફેરફાર કર્યો તેનો લાભ લેવા માટે ૧૪ કંપનીઓએ સરકાર સાથે પોતાના કેસની પતાવટ કરવા માટે સંપર્ક કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સરકારે રિટ્રોસ્પેક્ટિવ ટૅક્સેશન (જૂની તારીખથી લાગુ થતા કરવેરા)ના નિયમમાં ફેરફાર કર્યો તેનો લાભ લેવા માટે ૧૪ કંપનીઓએ સરકાર સાથે પોતાના કેસની પતાવટ કરવા માટે સંપર્ક કર્યો છે. આ માહિતી મહેસૂલ સચિવ તરુણ બજાજે સોમવારે આપી હતી.  
ભારતીય ઍસેટ્સના પરોક્ષ ટ્રાન્સફર પર જૂની તારીખથી લાગુ કરાયેલો કરવેરાનો કાયદો રદ કરવા માટે સરકારે ગત ઑગસ્ટમાં જાહેરાત કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2021 01:47 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK