Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ઑઇલ ઇન્ડિયાને મહારત્ન અને ઓએનજીસી વિદેશને નવરત્ન કંપનીનો દરજ્જો મળશે

ઑઇલ ઇન્ડિયાને મહારત્ન અને ઓએનજીસી વિદેશને નવરત્ન કંપનીનો દરજ્જો મળશે

Published : 05 August, 2023 05:59 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સરકારી રત્નોમાં ઑઇલ ઇન્ડિયા ૧૩મી અને ઓએનજીસી વિદેશ ૧૪મી કંપની બનશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


નાણાં મંત્રાલયે ઑઇલ ઇન્ડિયા લિમિટેડને ‘મહારત્ન’ની શ્રેણીમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપી છે, જે એક પગલું છે જે નાણાકીય નિર્ણયો લેતી વખતે ઑઇલ ઇન્ડિયાના બોર્ડને વધુ સત્તાઓ પ્રદાન કરશે.

અપગ્રેડ પછી સરકારી ઑઇલ કંપની ભારતની ૧૩મી મહારત્ન સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ બની છે.



ઑઇલ ઇન્ડિયાએ પેટ્રોલિયમ અને કુદરતી ગૅસની સરકારી કંપની છે જેનું વાર્ષિક ટર્નઓવર ૪૧,૦૩૯ કરોડ રૂપિયા અને ૯૮૫૪ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો છે.


અન્ય પોસ્ટમાં જાહેર સાહસોના વિભાગે શૅર કર્યું કે નાણાપ્રધાને ઓએનજીસી વિદેશ લિમિટેડને નવરત્ન અપગ્રેડ કરવાની મંજૂરી આપી છે અને આ સાથે એ દેશની ૧૪મી નવરત્ન સરકારી કંપની બનશે.


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2023 05:59 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK