Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એનસીએના વિકાસ માટે કોહલી ઉત્સાહી

એનસીએના વિકાસ માટે કોહલી ઉત્સાહી

02 November, 2019 04:28 PM IST | મુંબઈ ડેસ્ક

એનસીએના વિકાસ માટે કોહલી ઉત્સાહી

એનસીએના વિકાસ માટે કોહલી ઉત્સાહી


કલકત્તા : (આઇ.એ.એન.એસ.) નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ)ના વિકાસ માટે થોડા દિવસ અગાઉ સૌરવ ગાંગુલીએ રાહુલ દ્રવિડની બૅન્ગલોરમાં મુલાકાત લીધી હતી. એનસીએને એક સેન્ટર ઑફ એક્સલન્સ બનાવવા માટે આ બન્ને ભૂતપૂ‍ર્વ પ્લેયરોએ લગભગ બે કલાક મીટિંગ કરી હતી. એનસીએના વિકાસ માટે ઇન્ડિયન કૅપ્ટન વિરાટ કોહલી પણ ઘણો ઉત્સાહી છે. 

સૌરવ ગાંગુલીએ પોતે આ વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે કોહલી એનસીએના વિકાસ માટે ઘણો ઉત્સાહી છે અને અમારાથી બનતા દરેક પ્રયાસ અમે કરી રહ્યા છીએ.
એનસીએમાં રાહુલ દ્રવિડ ઉપરાંત રવિ શાસ્ત્રી, ઇન્ડિયા અન્ડર-૧૯ અને ઇન્ડિયા-એ ટીમના કોચ પારસ મહામ્બ્રે જેવા અનેક લોકો હોવાથી એનસીએનો વિકાસ સારી રીતે કરી શકાશે.


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2019 04:28 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK