Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇશાન્ત શર્માએ પાસ કરી ફિટનેસ ટેસ્ટ : ઇન્ડિયન ટેસ્ટ ટીમમાં કરશે કમબૅક?

ઇશાન્ત શર્માએ પાસ કરી ફિટનેસ ટેસ્ટ : ઇન્ડિયન ટેસ્ટ ટીમમાં કરશે કમબૅક?

16 February, 2020 11:40 AM IST | New Delhi

ઇશાન્ત શર્માએ પાસ કરી ફિટનેસ ટેસ્ટ : ઇન્ડિયન ટેસ્ટ ટીમમાં કરશે કમબૅક?

ઇશાન્ત શર્મા

ઇશાન્ત શર્મા


ઇશાન્ત શર્માએ નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ)માં ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી હોવાની વાત ચાલી રહી છે. ન્યુ ઝીલૅન્ડ ટૂરની શરૂઆતમાં જ ઇશાન્ત શર્મા ઈજાગ્રસ્ત થયો હતો, જેને લીધે તે ટીમમાં સ્થાન પામી શક્યો નહોતો. જોકે એમ છતાં તે ન્યુ ઝીલૅન્ડ ટૂર પર ગયેલી ઇન્ડિયન ટીમમાં કમબૅક કરશે કે નહીં એ વિશે હજી પણ પ્રશ્નચિહ્‍ન છે. ઇશાન્તને રણજી મૅચ દરમ્યાન પગમાં ઈજા થઈ હતી. ત્યાર બાદ તેને એનસીએમાં મોકલવામાં આવ્યો હતો. ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા છતાં ઇશાન્તને ૬ અઠવાડિયાં સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે જેથી તે ટેસ્ટ ટીમમાં કમબૅક કરશે નહીં એ વિશે હજી કોઈ નિર્ણય લેવાયો ‌નથી.


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2020 11:40 AM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK