Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બુમરાહની ગેરહાજરીથી ચૅમ્પિયન્સ ટ્રોફી જીતવાની ભારતની શક્યતા ૩૦-૩૫ ટકા ઘટી જશે : રવિ શાસ્ત્રી

બુમરાહની ગેરહાજરીથી ચૅમ્પિયન્સ ટ્રોફી જીતવાની ભારતની શક્યતા ૩૦-૩૫ ટકા ઘટી જશે : રવિ શાસ્ત્રી

Published : 07 February, 2025 08:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બુમરાહ ફિટ ન હોવાથી ભારતની (ચૅમ્પિયન્સ ટ્રોફી) જીતવાની શક્યતા ૩૦-૩૫ ટકા ઘટી જશે. સંપૂર્ણપણે ફિટ બુમરાહ હોવાથી તમારી પાસે ડેથ ઓવરોમાં સારી બોલિંગની ખાતરી રહે છે

જસપ્રીત બુમરાહ

જસપ્રીત બુમરાહ


ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીએ ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ભારતીય ટીમ અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ માટે ચિંતા વ્યક્ત કરી છે. ICC રિવ્યુમાં તે કહે છે, ‘બુમરાહ ફિટ ન હોવાથી ભારતની (ચૅમ્પિયન્સ ટ્રોફી) જીતવાની શક્યતા ૩૦-૩૫ ટકા ઘટી જશે. સંપૂર્ણપણે ફિટ બુમરાહ હોવાથી તમારી પાસે ડેથ ઓવરોમાં સારી બોલિંગની ખાતરી રહે છે. મને લાગે છે કે તેને ઉતાવળમાં પાછો લાવવો ખૂબ જોખમી છે. તેણે ભારત માટે ભવિષ્યમાં ઘણું ક્રિકેટ રમવાનું છે. તેની કરીઅરના આ તબક્કે તેને અચાનક મૅચ માટે ન બોલાવવો જોઈએ, અપેક્ષાઓ ખૂબ ઊંચી હશે. તમને લાગશે કે તે આવતાની સાથે જ ધમાલ મચાવી દેશે, પણ જ્યારે તમે ઈજામાંથી પાછા આવો છો ત્યારે એ ક્યારેય એટલું સરળ નથી હોતું.’


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2025 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK