Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ચિન્નાસ્વામી પાસેથી મહારાજા T20 ટ્રોફીની યજમાની છીનવાઈ ગઈ

ચિન્નાસ્વામી પાસેથી મહારાજા T20 ટ્રોફીની યજમાની છીનવાઈ ગઈ

Published : 08 August, 2025 11:13 AM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાસભાગને કારણે મોટા કાર્યક્રમ માટે અસુરક્ષિત અને અયોગ્ય જાહેર થયા બાદ ચિન્નાસ્વામી સ્ટેડિયમની આગામી વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ અને IPL મૅચની યજમાની પણ ખતરામાં છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિએશન ૧૧થી ૨૭ ઑગસ્ટ દરમ્યાન એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મહારાજા T20 ટ્રોફી લીગ યોજવા માટે બૅન્ગલોર પોલીસ પાસેથી મંજૂરી મેળવવામાં નિષ્ફળ ગયું છે જેને કારણે આખી ટુર્નામેન્ટ બૅન્ગલોરની બહાર મૈસૂરમાં ખસેડવી પડી છે. નાસભાગને કારણે મોટા કાર્યક્રમ માટે અસુરક્ષિત અને અયોગ્ય જાહેર થયા બાદ ચિન્નાસ્વામી સ્ટેડિયમની આગામી વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ અને IPL મૅચની યજમાની પણ ખતરામાં છે. વિમેન્સ પ્લેયર્સની મહારાની T20 ટ્રોફી લીગ ૪ ઑગસ્ટથી બૅન્ગલોરની બહાર અલુરમાં શરૂ થઈ છે. 


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2025 11:13 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK