Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Padma Bhushan

લેખ

અજિત કુમાર

ફૅન્સના પ્રેમે અજિત કુમારને પહોંચાડી દીધો હૉસ્પિટલ

ઍક્ટર પદ્‍મભૂષણ અવૉર્ડ લઈને ચેન્નઈ પાછો આવી રહ્યો હતો ત્યારે ઍરપોર્ટ પર તેને ચાહકોના ટોળાએ ઘેરી લીધો હતો.

02 May, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુમુદિની લાખિયા

કથકમાં ક્રાન્તિ લાવ્યાં હતાં કુમુદિની લાખિયા

પદ‍્મશ્રી, પદ‍્મભૂષણ, પદ‍્મવિભૂષણ નૃત્યાંગનાની ૯૫ વર્ષની ઉંમરે વિદાય : આ વ્યક્તિગત ડાન્સ-ફૉર્મને સમૂહ-નૃત્ય સ્વરૂપમાં પરિવર્તિત કર્યું અને પરંપરાગત કથાઓને બદલે સમકાલીન કથાઓનાં પાત્રો ઉમેર્યાં

13 April, 2025 04:08 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
કુમુદિની લાખિયાની તસવીરોનો કૉલાજ

પદ્મ વિભૂષણ કુમુદિની લખિયાનું નિધન, ભારતીય કથકના એક યુગનો અંત

કુમુદિની લાખિયાનો જન્મ 17 મે 1930ના રોજ થયો. 7 વર્ષની ઉંમરે બિકાનેર ઘરાનામાંથી કથકની તાલીમ લેવાની શરૂઆત કરીને આજે પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને તાજેતરમાં જ પદ્મ વિભૂષણ દ્વારા નવાજવામાં આવેલ 94 વર્ષીય કુમુદિની લાખિયાએ આજે વિશ્વને અલવિદા કહી દીધું છે.

13 April, 2025 07:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનુપમ ખેર અને પંકજ રમણભાઈ પટેલ

પદ્મ ભૂષણ પંકજ પટેલની ભૂમિકામાં દેખાશે અનુપમ ખેર, બાયોપિક બનાવવાની મળી મંજૂરી

Pankaj Patel Biopic: લગભગ 500 કરતાં વધુ ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેતા અનુપમ ખેર તેમની 544મી ફિલ્મ બનાવવા માટે તૈયાર છે જેમાં તે એક પરોપકારી અને ભારતની પાંચમી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ લાઇફસાયન્સના ચૅરમૅનની ભૂમિકામાં જોવા મળવાના છે.

06 March, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

પદ્મ પુરસ્કાર વિજેતાઓનું અભિવાદન કરતા પીએમ નરેન્દ્ર મોદી

ઓડિશાના પદ્મ પુરસ્કાર વિજેતાઓને મળી ખુશ થયા PM મોદી, જુઓ તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઓડિશા રાજ્યની મુલાકાતે હતા. તે દરમિયાન તેઓએ ઓડિશાના પદ્મ પુરસ્કાર વિજેતાઓ સાથે મુલાકાત કરી હતી. (Pics/X@narendramodi)

05 February, 2024 01:26 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

Padma Awards 2023: રવીના ટંડન અને એમએમ કીરવાણી સહિત આ જાણીતા લોકોને મળ્યો એવૉર્ડ

Padma Awards 2023: રવીના ટંડન અને એમએમ કીરવાણી સહિત આ જાણીતા લોકોને મળ્યો એવૉર્ડ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે બીજા સમારોહમાં વર્ષ 2023 માટે પદ્મ પુરસ્કારો એનાયત કર્યાં. સંગીત કલાકાર એમએમ કીરવાણીને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો, જેમણે ઑસ્કાર વિજેતા ગીત “નાટુ નાટુ” રચ્યું હતું. આનંદ કુમાર, શિક્ષણવિદ્ અને ફેમ ‘સુપર 30’ કોચિંગ પ્રોગ્રામના સ્થાપકને પદ્મશ્રી મળ્યો હતો. અભિનેત્રી રવિના ટંડનને પણ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં. 

06 April, 2023 08:43 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK