Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Anand

લેખ

પ્રતીકાત્મક તસવીર

મોક્ષમાર્ગ માટે માનસિક સ્વચ્છ ચરિત્રથી વિશેષ કંઈ હોઈ ન શકે

જે ધર્મ કનિષ્ઠ વ્યવસ્થા આપતો હોય તે પ્રજા દુખી થતી હોય. આને ઊલટાવીને પણ માપી શકાય, જોઈ શકાય છે.

23 August, 2025 07:21 IST | Mumbai | Swami Satchidananda
પ્રેમાનંદજી મહારાજ (ફાઈલ તસવીર)

પ્રેમાનંદ મહારાજ પાસે પહોંચ્યો મુસ્લિમ યુવક, સંતે ચૂપચાપ આપી અનોખી વસ્તુ

પ્રેમાનંદજી મહારાજને કોઈ પરિચયની જરૂર નથી. દેશ-વિદેશના લોકો વૃંદાવનના પ્રખ્યાત સંતને મળવા આવે છે. તેઓ આજકાલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે. તેઓ તેમના સત્સંગ દ્વારા લોકોને સાંસારિક અને આધ્યાત્મિક જીવનનું જ્ઞાન આપે છે.

21 August, 2025 06:56 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ચારુસેટ-RPCPના વિદ્યાર્થીઓ નેશનલ લેવલ MSME હેકાથોનમાં 12 લાખનું ગ્રાન્ટ જીત્યા

ચારુસેટ-RPCPના વિદ્યાર્થીઓ નેશનલ લેવલ MSME હેકાથોનમાં 12 લાખનું ગ્રાન્ટ જીત્યા

વિદ્યાર્થીઓની વિજેતા ટીમ - ક્રિષા પટેલ, શ્રેયા પટેલ અને જાનવી પાટીલે ડૉ. ગાયત્રી પટેલના માર્ગદર્શન હેઠળ, પોસ્ટપાર્ટમ હેમરેજ (PPH) ને અસરકારક રીતે મેનેજ કરવા ગર્ભાશયના પોલાણમાં ટાર્ગેટેડ ડ્રગ ડીલીવરી માટે ઇનોવેટીવ હિમોએબ્સોર્બન્ટ સિસ્ટમ વિકસાવી છે.

20 August, 2025 06:54 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
મુકેશ અંબાણી, કુમાર મંગલમ બિરલા, સજ્જન જિંદલ, સંજીવ બજાજ, આનંદ મહિન્દ્ર, રોશની નાડર મલ્હોત્રા, વેલ્લાયન સુબ્બીયા, રિષદ પ્રેમજી, અનિલ અગ્રવાલ, આર. શેષાસાયી

ભારતના ૧૦ મોસ્ટ વૅલ્યુએબલ ફૅમિલી બિઝનેસ કયા-કયા છે?

ઊર્જા, નાણાકીય સેવાઓ અને સૉફ્ટવેર સંબંધિત કંપનીઓ એમના બિઝનેસ અને સંપત્તિમાં વધારો કરી રહી છે. ભારતના ટોચના ૧૦ સૌથી મૂલ્યવાન કૌટુંબિક વ્યવસાયો પર એક નજર કરીએ

19 August, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ફાલ્ગુની પાઠક (તસવીરો : શાદાબ ખાન અને અતુલ કાંબળે)

ગોવિંદ જય જય ગોપાલ જય જય

ગરબા-ક્વીન ફાલ્ગુની પાઠકે રવિવારે જૅમ-પૅક્ડ ષણ્મુખાનંદ‍ હૉલમાં યોજાયેલા મિડ-ડે કૃષ્ણ ઉત્સવમાં ભક્તિ-રસમાં હજારો પ્રેક્ષકોને તરબોળ કરી દીધા હતા. મિડ-ડે કૃષ્ણ ઉત્સવની આ સાતમી સીઝનમાં ફાલ્ગુની પાઠક અને તેમની ટીમે તથા નૅશનલ અવૉર્ડ વિજેતા કોરિયોગ્રાફર જોડી સમીર-અર્શ તન્નાના ગ્રુપના ડાન્સરોના મનમોહક પર્ફોર્મન્સે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. (તસવીરો : શાદાબ ખાન અને અતુલ કાંબળે)

12 August, 2025 10:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રી રાધાકેલીકુંજ આશ્રમમાં પ્રેમાનંદ મહારાજ સાથેની મુલાકાત દરમિયાન વિરુષ્કા (તસવીરો પીટીઆઈ)

Virat Kohli: વૃંદાવનમાં જઈને કયા મહારાજને મળ્યા મિસ્ટર એન્ડ મિસિઝ કોહલી?

ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધાના એક દિવસ બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવન પહોંચ્યો છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા અને બાળકો સાથે વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજને મળવા આશ્રમ શ્રી રાધાકેલીકુંજ પહોંચ્યો. આ તેમની સંત સાથેની ત્રીજી મુલાકાત હતી. આ પહેલા તે જાન્યુઆરી 2023માં બે વાર તેમને મળી ચૂક્યો હતો. વિરાટે સંત સાથે આધ્યાત્મિક ચર્ચા કરી અને આશીર્વાદ લીધા. અહીં તેમણે મંગળવારે પ્રેમાનંદ મહારાજના દર્શન કર્યા. રિપૉર્ટ્સ પ્રમાણે પ્રેમાનંદ મહારાજે કોહલી અને અનુષ્કા શર્મા સાથે લગભગ 15 મિનિટ સુધી વાતચીત કરી. જો કે, કોહલી આ આશ્રમમાં લગભગ 2 કલાક સુધી રોકાયો.

16 May, 2025 07:07 IST | Vrindavan | Gujarati Mid-day Online Correspondent
સ્વાસ્થ્યાસનના એકતાલીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: ‘હેપ્પી બેબી પોઝ’ જેટલું અનોખું નામ એટલા જ ઉત્તમ શારીરિક-માનસિક લાભ

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘આનંદ બાળાસન’ જેને ‘હેપ્પી બેબી પોઝ’ પણ કહેવાય છે, તેના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા અહીં ક્લિક કરો.

27 March, 2025 03:10 IST | Mumbai | Viren Chhaya
વર્ચ્યુઅલી ફ્લેગ ઑફ થયું તેની તસવીરી ઝલક

હજીરાથી કંડલા પોર્ટ તરફ ઈલેક્ટ્રોલાઈઝર્સના કન્સાઈનમેન્ટનું વર્ચ્યુલ ફ્લેગ ઑફ

નવીન ઉર્જાના ક્ષેત્રે દેશભરમાં મિશન મોડ પર કામ ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ તેને અનુરૂપ આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના લક્ષ્યને પ્રાપ્ત કરવા અને ઊર્જા પરિવર્તન માટે ગુજરાતમાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા ખાતે સ્થાપિત થવા જઈ રહેલા 1 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ માટે `મેઈડ-ઇન-ઇન્ડિયા` હેઠળ ઉત્પાદિત ઇલેક્ટ્રોલાઇઝર્સને વર્ચ્યુઅલી ફ્લેગ ઑફ કરાવ્યું હતું.

20 March, 2025 07:01 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મોદી સરકારની ટીકા કરી

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મોદી સરકારની ટીકા કરી

પહલગામના દુ:ખદ હુમલા પછી, સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મોદી સરકાર સામે ગંભીર પ્રશ્નો ઉઠાવતા કહ્યું, "વો પાકિસ્તાન સે આયે થે..." તેમનું નિવેદન સરહદ પારના આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાના સરકારના સંચાલન અંગે વધતી ચિંતાઓને ઉજાગર કરે છે. આ ઘટનાએ કાશ્મીર જેવા સંવેદનશીલ પ્રદેશોમાં સરહદ નિયંત્રણ અને નિવારક પગલાં અંગે ચર્ચાઓ ફરી શરૂ કરી છે. 

27 April, 2025 05:14 IST | New Delhi
ફિલ્મ નિર્માતા આનંદ પંડિત તાજેતરની બોક્સ ઓફિસ નિષ્ફળતાઓ પર વિચારો શેર કર્યા

ફિલ્મ નિર્માતા આનંદ પંડિત તાજેતરની બોક્સ ઓફિસ નિષ્ફળતાઓ પર વિચારો શેર કર્યા

ANI સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં, પ્રખ્યાત ફિલ્મ નિર્માતા આનંદ પંડિતે ઉદ્યોગ કેવી રીતે પાછો ઉછળી શકે છે તે અંગેના તેમના વિચારો અને આંતરદૃષ્ટિ શેર કરી.... તેમણે કહ્યું કે હવે ફિલ્મો એવા પ્રોજેક્ટ્સ જેવી છે જે ફિલ્મ નિર્માતાઓને વધુ આવક લાવી શકે છે... વધુમાં, તેમણે કહ્યું કે ફિલ્મ નિર્માતાઓએ સ્ક્રિપ્ટ રાઇટર્સ, સંવાદો અને સર્જનાત્મકતા પર વધુ પૈસા ખર્ચવા જોઈએ. 

23 April, 2025 12:56 IST | Mumbai
EAM જયશંકરે 26/11 ના મુંબઈ હુમલા પર પાકિસ્તાન પર પ્રહાર કર્યા

EAM જયશંકરે 26/11 ના મુંબઈ હુમલા પર પાકિસ્તાન પર પ્રહાર કર્યા

ગુજરાતના આણંદમાં એક સાંજે, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, "કાશ હું કહી શકું કે પાકિસ્તાન બદલાઈ ગયું છે. તેઓ, કમનસીબે, ઘણી રીતે ખરાબ ટેવો ચાલુ રાખે છે. તેઓ ભારત તરફ ખૂબ જ નકારાત્મક વલણ અપનાવી રહ્યા છે."

16 April, 2025 01:15 IST | Anand
દયાનંદ શેટ્ટી અને આદિત્ય શ્રીવાસ્તવ છ વર્ષ પછી પ્રતિષ્ઠિત ક્રાઈમ શો CID વિષે વાત

દયાનંદ શેટ્ટી અને આદિત્ય શ્રીવાસ્તવ છ વર્ષ પછી પ્રતિષ્ઠિત ક્રાઈમ શો CID વિષે વાત

“દયા દરવાજા તોડ દો,” એ એક એવો ડાઇલોગ  છે જે આપણા મનમાં કાયમ માટે યાદ રહેશે છે. લગભગ 21 વર્ષથી, CID ના કલાકારો અને ક્રૂ દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. 2018 માં, જ્યારે ક્રાઈમ શો બંધ થઈ ગયો, ત્યારે ચાહકોએ ફરિયાદ કરી અને ACP પ્રદ્યુમન (શિવાજી સત્તમ), દયા (દયાનંદ શેટ્ટી) અને અભિજીત (આદિત્ય શ્રીવાસ્તવ) ને નાના પડદા પર પાછા લાવવાની વિનંતી કરી. છ વર્ષ પછી, નિર્માતાઓએ ચાહકોની માંગણીઓ પર ધ્યાન આપ્યું. આ વિડિયોમાં સાંભળો દયા (દયાનંદ શેટ્ટી) અને અભિજીત (આદિત્ય શ્રીવાસ્તવ)ના શો ફરી શરૂ થવાના અનુભવ વિશે.

15 January, 2025 06:57 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK