Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > ઓડિશા ટ્રેન અકસ્માત: ઓડિશાના બાલાસોરમાં ટ્રેનની અવરજવર ફરી શરૂ થઈ

ઓડિશા ટ્રેન અકસ્માત: ઓડિશાના બાલાસોરમાં ટ્રેનની અવરજવર ફરી શરૂ થઈ

05 June, 2023 09:48 IST | Bhubaneswar

રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે 4 જૂને ઘટના સ્થળની મુલાકાત લીધી અને ટ્રેનો ફરી શરૂ થઈ તેની સમીક્ષા કરી હતી. ઉપરાંત, તેમણે બહાનાગા રેલવે સ્ટેશન પર રેલવે અધિકારીઓ સાથે સ્થળ પર સમીક્ષા બેઠક યોજી. અસરગ્રસ્ત વિભાગમાં ટ્રેનની અવરજવર ફરી શરૂ થઈ હતી. ઓડિશાના બાલાસોરમાં 2 જૂનના રોજ ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો.

05 June, 2023 09:48 IST | Bhubaneswar

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK