Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > જાણીતા કૃષિ વૈજ્ઞાનિક એમ. એસ. સ્વામીનાથનનું નિધન, પુત્રીએ આપી શ્રદ્ધાંજલિ

જાણીતા કૃષિ વૈજ્ઞાનિક એમ. એસ. સ્વામીનાથનનું નિધન, પુત્રીએ આપી શ્રદ્ધાંજલિ

28 September, 2023 07:44 IST | Bangalore

ભારતની હરિયાળી ક્રાંતિના પિતા ગણાતા એમએસ સ્વામીનાથનનું 28 સપ્ટેમ્બરના રોજ ચેન્નાઈ, તમિલનાડુમાં અવસાન થયું છે. ડૉ. સૌમ્યા સ્વામીનાથન, ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક અને WHOના ભૂતપૂર્વ ડેપ્યુટી ડિરેક્ટર જનરલે ચેન્નાઈમાં તેમના મૃત્યુ વિશે માહિતી આપી અને તેમના યોગદાન વિશે વાત કરી. તેણીએ કહ્યું કે, "તે છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. આજે સવારે તેમણે ખૂબ જ શાંતિથી પ્રાણત્યાગ કર્યો. તેમના જીવનના છેલ્લા શ્વાસ સુધી, તે ખેડૂતોના કલ્યાણ અને સમાજના સૌથી ગરીબ લોકોના ઉત્થાન માટે પ્રતિબદ્ધ હતા."

28 September, 2023 07:44 IST | Bangalore

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK