Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > ગગનયાન મિશન: એસ સોમનાથે કહ્યું 2040 સુધીમાં ચંદ્ર પર માણસ મોકલવાનું છે લક્ષ્ય!

ગગનયાન મિશન: એસ સોમનાથે કહ્યું 2040 સુધીમાં ચંદ્ર પર માણસ મોકલવાનું છે લક્ષ્ય!

18 October, 2023 12:07 IST | Delhi

ગગનયાન મિશનની પ્રગતિનું મૂલ્યાંકન કરવા અને ભારતના અવકાશ સંશોધન પ્રયાસોના ભાવિની રૂપરેખા આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કર્યા પછી ISROના વડા એસ સોમનાથે મીડિયા સાથે વાત કરી. વડાપ્રધાન મોદીએ ભારતના અવકાશ કાર્યક્રમને આગળ વધારવા માટે ISRO દ્વારા હાથ ધરવામાં આવનારી વિવિધ યોજનાઓની ચર્ચા કરી હતી.

18 October, 2023 12:07 IST | Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK