Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > આસામમાં પૂરથી 5.15 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત, પીએમ મોદીએ સહાયનું આશ્વાસન આપ્યું

આસામમાં પૂરથી 5.15 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત, પીએમ મોદીએ સહાયનું આશ્વાસન આપ્યું

03 June, 2025 05:27 IST | Dispur

આસામ રાજ્ય અવિરત વરસાદના પગલે ભારે વિપત્તિનો સામનો કરી રહ્યું છે. 22 જિલ્લાઓમાં પાણી ભરાઈ જવાથી, ઘરોને નુકસાન અને અનેક પરિવારોનું સ્થળાંતર થયું છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) મુજબ, પૂર કારણે અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે જુદા જુદા ભૂસ્ખલન ઘટનાઓમાં 5 લોકો જીવ ગુમાવી બેઠા છે. પીએમ મોદીએ આસામ, સિક્કિમના મુખ્યમંત્રીઓ અને મણિપુરના રાજ્યપાલ સાથે વાતચીત કરી અને તમામ મદદ અને સહાય પૂરી પાડવાનો આશ્વાસન આપ્યો છે. રેસ્ક્યૂ ઓપરેશન્સ સતત ચાલુ છે.

03 June, 2025 05:27 IST | Dispur

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK