Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જોશીમઠ પાસે ભૂસ્ખલન, કાર પર પથ્થર પડતાં હરિયાણાની શ્રદ્ધાળુનું મૃત્યુ, પતિ-દીકરી ઘાયલ

જોશીમઠ પાસે ભૂસ્ખલન, કાર પર પથ્થર પડતાં હરિયાણાની શ્રદ્ધાળુનું મૃત્યુ, પતિ-દીકરી ઘાયલ

Published : 24 June, 2025 11:20 AM | IST | Dehradun
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પરિવાર ફતેહાબાદથી બદરીનાથ દર્શન માટે આવ્યો હતો. આ દુર્ઘટના બદરીનાથ હાઇવે પર જોશીમઠ અને પીપલ કોટી વચ્ચે પાતાલગંગા પાસે ગઈ કાલે સવારે બની હતી.

જોશીમઠ પાસે ભૂસ્ખલન, કાર પર પથ્થર પડતાં હરિયાણાની શ્રદ્ધાળુનું મૃત્યુ

જોશીમઠ પાસે ભૂસ્ખલન, કાર પર પથ્થર પડતાં હરિયાણાની શ્રદ્ધાળુનું મૃત્યુ


ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બદરીનાથનાં દર્શન કરીને પાછા ફરી રહેલા હરિયાણાના ભાવિકોની કાર પર પથ્થર પડતાં ૩૬ વર્ષની શિલ્પા નામની મહિલાએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે તેના ૪૦ વર્ષના પતિ અંકિત અને ૧૦ વર્ષની દીકરી ખ્વાહિશ ઘાયલ થયાં છે. આ પરિવાર ફતેહાબાદથી બદરીનાથ દર્શન માટે આવ્યો હતો. આ દુર્ઘટના બદરીનાથ હાઇવે પર જોશીમઠ અને પીપલ કોટી વચ્ચે પાતાલગંગા પાસે ગઈ કાલે સવારે બની હતી.


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2025 11:20 AM IST | Dehradun | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK