Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને દિલ્હીની AIIMS હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને દિલ્હીની AIIMS હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

Published : 10 March, 2025 12:17 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાર્ડિયોલૉજી વિભાગના ડૉ. રાજીવ નારંગના નેતૃત્વમાં તેમના પર ઉપચાર ચાલી રહ્યો છે. હાલમાં તેમની તબિયત સારી છે.

જગદીપ ધનખડ

જગદીપ ધનખડ


ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત બગડતાં ગઈ કાલે વહેલી સવારે બે વાગ્યે તેમને દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ના ક્રિટિકલ કૅર યુનિટ (CCU)માં દાખલ કરવામાં આવ્યા હતા. ૭૩ વર્ષના ધનખડની છાતીમાં દુખાવો ઊપડ્યો હતો અને અસ્વસ્થ જણાતાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. કાર્ડિયોલૉજી વિભાગના ડૉ. રાજીવ નારંગના નેતૃત્વમાં તેમના પર ઉપચાર ચાલી રહ્યો છે. હાલમાં તેમની તબિયત સારી છે.


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2025 12:17 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK