Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > છત્રપતિ શિવાજી અને રાષ્ટ્રધ્વજની માનવાકૃતિ

છત્રપતિ શિવાજી અને રાષ્ટ્રધ્વજની માનવાકૃતિ

26 January, 2020 09:28 AM IST | Mumbai Desk

છત્રપતિ શિવાજી અને રાષ્ટ્રધ્વજની માનવાકૃતિ

તસવીરો: એ.એફ.પી.

તસવીરો: એ.એફ.પી.


પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ પુણેની ઝીલ એજ્યુકેશન સોસાયટીના ૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ હાથમાં રંગીન પ્લેકાર્ડ્સ પકડીને ભારતનો ધ્વજ બનાવ્યો હતો. આ જ વિદ્યાર્થીઓએ રંગબેરંગી કાર્ડ્સની મદદથી છત્રપતિ શિવાજી મહારાજનું પોટ્રેટ પણ તૈયાર કર્યું હતું. તસવીરો : એ.એફ.પી.


Whatsapp-channel Whatsapp-channel

26 January, 2020 09:28 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK