Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભૂતપૂર્વ રેલવેપ્રધાને આ અકસ્માત કાવતરું હોવાની શક્યતા વ્યક્ત કરી

ભૂતપૂર્વ રેલવેપ્રધાને આ અકસ્માત કાવતરું હોવાની શક્યતા વ્યક્ત કરી

Published : 04 June, 2023 09:23 AM | IST | Odisha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ થવી જોઈએ. આ મામલે ઍનૅલિસિસ કરવું જોઈએ. આ ભયાનક અકસ્માત છે. હું ઇચ્છું છું કે આ દુર્ઘટનાની તપાસ કરનારી કમિટી કોઈ પણ બાબતની ઉપેક્ષા ન કરે.’

ભૂતપૂર્વ  રેલવેપ્રધાને આ અકસ્માત કાવતરું હોવાની શક્યતા વ્યક્ત કરી

ભૂતપૂર્વ રેલવેપ્રધાને આ અકસ્માત કાવતરું હોવાની શક્યતા વ્યક્ત કરી


ભૂતપૂર્વ રેલવેપ્રધાન અને બીજેપીના લીડર દિનેશ ​ત્રિવેદીએ ગઈ કાલે ઓડિશા ​ટ્રિપલ ટ્રેન-અકસ્માત પર દુખ વ્યક્ત કર્યું હતું. આ હોનારત એક કાવતરું હોઈ શકે છે એવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘ઘટનાનો ટાઇમિંગ કમાલનો છે. સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ થવી જોઈએ. આ મામલે ઍનૅલિસિસ કરવું જોઈએ. આ ભયાનક અકસ્માત છે. હું ઇચ્છું છું કે આ દુર્ઘટનાની તપાસ કરનારી કમિટી કોઈ પણ બાબતની ઉપેક્ષા ન કરે.’


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2023 09:23 AM IST | Odisha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK