Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા, 3.4ની તીવ્રતા

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા, 3.4ની તીવ્રતા

08 July, 2020 12:01 PM IST | New Delhi
Agencies

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા, 3.4ની તીવ્રતા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાછલા કેટલાક દિવસોથી ભારત સહિત દુનિયાભરના વિવિધ ભાગમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે. મંગળવારે વહેલી સવારે ઇન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા હતા, જે બાદ સિંગાપોરમાં ભૂકંપના તેજ આંચકા આવ્યા છે. હવે ભારતના અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. અગાઉ સોમવારે અફઘાનિસ્તાન અને તજાકિસ્તાનમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા હતા. માત્ર સાત કલાકમાં જ દુનિયાના વિવિધ ભાગમાં ૫ મોટા ભૂકંપના આંચકા આવ્યા. વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકાથી લોકો ડરી રહ્યા છે.

મંગળવારે વહેલી સવારે ૪ વાગીને ૪૪ મિનિટ પર સિંગાપોરમાં ભૂકંપના તેજ આંચકા મહેસૂસ કરાયા. ભૂકંપની તીવ્રતા ૬.૧ માપવામાં આવી. ભૂકંપનું કેન્દ્રસાઉથ ઈસ્ટ સિંગાપોરથી ૧૧૦૨ કિલોમીટર હતું. ભૂકંપના તેજ આંચકાના કારણે લોકો ડરી ગયા. લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા. જોકે હજી સુધી ભૂકંપને પગલે થયેલ નુકસાનનું આંકલન નથી કરી શકાયું.


Whatsapp-channel Whatsapp-channel

08 July, 2020 12:01 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK