Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જેટ ઍરવેઝે અનેક કર્મચારીઓને કપાતા પગારે રજા પર મોકલી દીધા

જેટ ઍરવેઝે અનેક કર્મચારીઓને કપાતા પગારે રજા પર મોકલી દીધા

19 November, 2022 01:02 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જેટ ઍરવેઝ 2.0એ એના ૨૩૦ કર્મચારીઓને વેતન વિના રજા પર મોકલી દીધા છે,

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવી દિલ્હી ઃ  જેટ ઍરવેઝ 2.0એ એના ૨૩૦ કર્મચારીઓને વેતન વિના રજા પર મોકલી દીધા છે, જ્યારે અન્ય કર્મચારીઓના વેતનમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે બહુ થોડા કર્મચારીઓને બિલકુલ જ અસર થઈ નથી. જેટ 2.0 ફરી આકાશને સ્પર્શે એ માટે ખૂબ પ્રતીક્ષા વચ્ચે આ પગલું ભરવામાં આવ્યું છે. નાદારીના કાયદા હેઠળ જેટની કાયાપલટ કરવા માટેની બિડ જીતનાર જલન કલરોક કન્સોર્ટિયમે ગઈ કાલે એક સ્ટેટમેન્ટ જાહેર કરીને દાવો કર્યો હતો કે એ આ ઍરલાઇનને ફરી ધબકતી કરવા માટે કમિટેડ છીએ. જોકે સાથે જ મુશ્કેલ નિર્ણયોની ચેતવણી પણ આપી છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2022 01:02 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK