Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઇન્દિરા ગાંધીના હત્યારાનો પુત્ર પંજાબમાંથી ચૂંટણી લડશે

ઇન્દિરા ગાંધીના હત્યારાનો પુત્ર પંજાબમાંથી ચૂંટણી લડશે

Published : 12 April, 2024 08:40 AM | Modified : 12 April, 2024 09:49 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા કરનાર બિયંત સિંહના પુત્રએ પંજાબના ફરીદકોટમાંથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે

ઇન્દિરા ગાંધી

ઇન્દિરા ગાંધી


ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા કરનાર બિયંત સિંહના પુત્રએ પંજાબના ફરીદકોટમાંથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ઇન્દિરા ગાંધીની હત્યા બિયંત સિંહ અને સતવંત સિંહ નામના તેમના બે અંગરક્ષકોએ કરી હતી. બિયંત સિંહના ૪૫ વર્ષના પુત્ર સરબજિત સિંહને તેના મિત્રોએ ચૂંટણી લડવા માટે પ્રોત્સાહિત કર્યો છે એટલે તે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશે. તેણે અગાઉ ૨૦૦૪માં ભટિંડા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી, પણ તેનો પરાજય થયો હતો. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પણ તેનો પરાજય થયો હતો. ૧૯૮૪ની ૩૧ ઑક્ટોબરે ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

12 April, 2024 09:49 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK