Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકન રક્ષાપ્રધાનને રાજનાથ સિંહે કર્યો ફોન, પહલગામ હુમલા વિશે થઈ વાતચીત

અમેરિકન રક્ષાપ્રધાનને રાજનાથ સિંહે કર્યો ફોન, પહલગામ હુમલા વિશે થઈ વાતચીત

Published : 02 May, 2025 10:51 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતના રક્ષાપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે અમેરિકાના રક્ષાપ્રધાન પીટ હેગસેથ સાથે ફોન પર વાતચીત કરી હતી. બન્ને વચ્ચે પહલગામ આતંકવાદી હુમલા મુદ્દે વાતચીત થઈ હતી.

ભારતના રક્ષાપ્રધાન રાજનાથ સિંહ

ભારતના રક્ષાપ્રધાન રાજનાથ સિંહ


પહલગામ આતંકવાદી હુમલાને લઈને ભારત લડાયક મૂડમાં છે. ભારત કોઈ પણ સમયે હુમલો કરશે એવી ભીતિમાં પાકિસ્તાન છે. આ દરમ્યાન ભારતના રક્ષાપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે અમેરિકાના રક્ષાપ્રધાન પીટ હેગસેથ સાથે ફોન પર વાતચીત કરી હતી. બન્ને વચ્ચે પહલગામ આતંકવાદી હુમલા મુદ્દે વાતચીત થઈ હતી.

એ દરમ્યાન અમેરિકાએ મોટી જાહેરાત કરતાં કહ્યું કે અમે ભારતના સૈન્ય અધિકારોનું સમર્થન કરી છીએ. આ અગાઉ અમેરિકન વિદેશપ્રધાન માર્કો રુબિયોએ ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે વાત કરીને બન્નેને તનાવ ઘટાડવા અપીલ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2025 10:51 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK