° °

આજનું ઇ-પેપર
Thursday, 23 March, 2023


Attention! DGCAએ આપી પ્રવાસીઓને મોટી રાહત, આમ થતાં મળશે રિફન્ડ

26 January, 2023 04:34 PM IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નાગર વિમાનન મહાનિદેશાલય (DGCA)એ બુધવારે પ્રવાસીઓને મોટી રાહત આપતા ટિકિટોના રિફન્ડ સાથે જોડાયેલા નિયમોમાં સંશોધન કર્યું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

નાગર વિમાનન મહાનિદેશાલય (DGCA)એ બુધવારે પ્રવાસીઓને મોટી રાહત આપતા ટિકિટોના રિફન્ડ સાથે જોડાયેલા નિયમોમાં સંશોધન કર્યું છે. એવામાં ઍરલાઈન કંપનીઓ તરફથી પ્રવાસીઓને જાહેર કરવામાં આવેલી ટિકિટોને તેમની ઈચ્છા વિરુદ્ધ ડાઉનગ્રેડ કરવા પર સશરતે રિફન્ડ આપવાનું રહેશે. એવામાં વિમાનન કંપનીઓ ઘરગથ્થૂ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને યાત્રાના અંતર પ્રમાણે રિફન્ડ આપશે.

પ્રવાસીઓને મળશે આટલું રિફન્ડ
ડીજીસીએએ સીએઆરમાં સંશોધન કરતા ઘરગથ્થૂ ફ્લાઈટ્સ માટે ટેક્સ સહિત ટિકિટના 75 ટકા પૈસા રિફન્ડ આપવાની વાત કહી છે. સીએઆરમાં ઈચ્છા વિરુદ્ધ ડાઉનગ્રેડ, ફ્લાઈટને રદ અને ઉડાનમાં મોડું થવાને કારણે બૉર્ડિંગમાં અસમર્થવાળા નિયમો સામેલ છે. ઘરગથ્થૂ પ્રવાસીઓ આવી સ્થિતિમાં ટેક્સ સહિત ટિકિટની કુલ લાગતના 75 ટકા પૈસા રિફન્ડ કરાવવાના હકદાર હશે.

આ પણ વાંચો : Jet Airways બે વર્ષ પછી 2021 ઉનાળામાં કરશે ફ્લાઇટ શરૂ, નવો પ્લાન જાહેર

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે આ હશે નિયમો
1500 કિમી સુધીના પ્રવાસ પર ટેક્સ સહિત ટિકિટના 30 ટકા રિફન્ડ
1500થી 3500 કિમી સુધીનો પ્રવાસ પર ટેક્સ સહિત ટિકિટના 50 ટકા રિફન્ડ
3500 કિમીથી વધારેની યાત્ર પર ટેક્સ સહિત ટિકિટના 75 ટકા રિફન્ડ

26 January, 2023 04:34 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

કોવિડ સામે લડવા માટે અપનાવો આ નીતિ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની રાજ્યોને સલાહ

દેશમાં વેક્સિનના કુલ 220.65 કરોડથી વધારે ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે. હૉસ્પિટલમાં દાખલ થનારા લોકમાં વધારાના કોઈ પુરાવા મળ્યા નથી. સાવચેતીના પગલાં રૂપે ડૉઝ વધારવા જોઈએ.

23 March, 2023 09:24 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

છંટણીને લઈને 1400 કર્મચારીઓએ લખ્યા પત્ર, Google CEOને કરી માગ

Google પેરેન્ટ અલ્ફાબેટ ઈન્કના લગભગ 1400 કર્મચારીઓને છટણી પ્રોસેસ દરમિયાન કર્મચારીઓને બહેતર ટ્રીટમેન્ટ માટે Googleના સીઈઓને એક લેટર લખી કરી આ માગ રજૂ કરી છે.

23 March, 2023 04:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

દિલ્હીમાં હવે કેજરીવાલ વિરુદ્ધ લાગ્યા પોસ્ટર, ન કરવામાં આવે ધરપકડ- CM

આમ આદમી પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોસ્ટર લગાડવાના જવાબમાં ભાજપ નેતા મનજિંદર સિંહ સિરસાએ આજે ગુરુવારે મંડી હાઉસમાં દિવાલ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ વિવાદિત પોસ્ટર મૂક્યા છે.

23 March, 2023 02:59 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK