Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કારનો આવો કચ્ચરઘાણ થાય પછી કોઈ બચે ખરું?

કારનો આવો કચ્ચરઘાણ થાય પછી કોઈ બચે ખરું?

Published : 28 September, 2025 08:51 AM | IST | Gurugram
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિવાઇડર સાથે પુરજોશમાં અથડાઈ થાર, પાંચ લોકોનાં મોત

એક વ્યક્તિ ખૂબ જ ગંભીર હાલતમાં છે અને તેની ગુરુગ્રામની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

એક વ્યક્તિ ખૂબ જ ગંભીર હાલતમાં છે અને તેની ગુરુગ્રામની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


ગુરુગ્રામમાં શનિવારે વહેલી સવારે એક ભયાનક રોડ-અકસ્માત થયો હતો. સવારે ૪.૩૦ વાગ્યે મિલેનિયમ સિટી તરફ જતી એક થાર કાર નૅશનલ હાઇવે પર એક ડિવાઇડર સાથે એટલા જોરથી અથડાઈ કે એમાં સવાર છ લોકોમાંથી પાંચનાં મૃત્યુ થયાં હતાં. કારના પુરજેપુરજા જુદા થઈ ગયા હતા અને શબ પણ ૧૦૦ મીટર દૂર સુધી વિખેરાયેલાં પડ્યાં હતાં. પોલીસનું કહેવું છે કે બધાના હાથમાં એક પબનું રિસ્ટ-બૅન્ડ હતું એટલે એવું ધારી શકાય કે તેઓ મોડી રાત સુધી કોઈ પાર્ટીમાં ગયા હશે. મરનારાઓમાં ૩ મહિલાઓ અને બે પુરુષો છે. એક વ્યક્તિ ખૂબ જ ગંભીર હાલતમાં છે અને તેની ગુરુગ્રામની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2025 08:51 AM IST | Gurugram | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK