Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧ કલાક માટે બત્તી બંધ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની

૧ કલાક માટે બત્તી બંધ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની

24 March, 2024 08:15 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અર્થ અવર ઊજવવામાં આવ્યો હતો

તસવીર : સતેજ શિંદે

તસવીર : સતેજ શિંદે


ગઈ કાલે અર્થ અવર નિમિત્તે રાત્રે ૮.૩૦થી ૯.૩૦ વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની બત્તી બંધ કરી દેવામાં આવી હતી. પૃથ્વીને બચાવવા માટેના વિશ્વના સૌથી મોટા અભિયાન અંતર્ગત ગઈ કાલે એક કલાક માટે બિનજરૂરી લાઇટો બંધ કરવાની હાકલ કરીને અર્થ અવર ઊજવવામાં આવ્યો હતો.  


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2024 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK