Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કૉન્ગ્રેસનાં નારાજ મુંબઈ-અધ્યક્ષ વર્ષા ગાયકવાડે કહ્યું,મુંબઈની બેઠકોનો નિર્ણય લેતી વખતે વિશ્વાસમાં કેમ ન લીધી?

કૉન્ગ્રેસનાં નારાજ મુંબઈ-અધ્યક્ષ વર્ષા ગાયકવાડે કહ્યું,મુંબઈની બેઠકોનો નિર્ણય લેતી વખતે વિશ્વાસમાં કેમ ન લીધી?

12 April, 2024 09:06 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહાવિકાસ આઘાડીમાં બેઠકોની સમજૂતી જાહેર થયા બાદ કૉન્ગ્રેસને બેઠકો ફાળવવામાં આવી છે એ વિશે મુંબઈ કૉન્ગ્રેસનાં અધ્યક્ષ વર્ષા ગાયકવાડ સહિતના કેટલાક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે

વર્ષા ગાયકવાડ

વર્ષા ગાયકવાડ


મહાવિકાસ આઘાડીમાં બેઠકોની સમજૂતી જાહેર થયા બાદ કૉન્ગ્રેસને બેઠકો ફાળવવામાં આવી છે એ વિશે મુંબઈ કૉન્ગ્રેસનાં અધ્યક્ષ વર્ષા ગાયકવાડ સહિતના કેટલાક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે અને બુધવારે મુંબઈ કૉન્ગ્રેસે બોલાવેલી બેઠકમાં તેઓ ગેરહાજર રહ્યાં હતાં એટલે એ બેઠક રદ કરવામાં આવી હતી. ગઈ કાલે સવારના વર્ષા ગાયકવાડે પત્રકારો સાથે વાત કરીને પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસને મુંબઈમાં સન્માનજનક બેઠકો મળવાની આશા હતી, પરંતુ ઉદ્ધવ ઠાકરે જૂથને ચાર અને કૉન્ગ્રેસને માત્ર બે જ જગ્યા ફાળવવામાં આવી છે. આ નિર્ણય લેતી વખતે અમને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા. પક્ષનો નિર્ણય શિરોમાન્ય છે, પણ આવી રીતે અમારી જાણ બહાર નિર્ણય લેવાય એ યોગ્ય નથી એટલે મારો મત પક્ષના વ​રિષ્ઠો સમક્ષ માંડીશ.’

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

12 April, 2024 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK