Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai: બિલ્ડર પારસ પોરવાલે ગળેફાંસો ખાઈ ટુકાંવ્યુ જીવન, આત્મહત્યા પાછળનું કારણ અકબંધ

Mumbai: બિલ્ડર પારસ પોરવાલે ગળેફાંસો ખાઈ ટુકાંવ્યુ જીવન, આત્મહત્યા પાછળનું કારણ અકબંધ

Published : 20 October, 2022 12:55 PM | Modified : 20 October, 2022 01:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્ર(Maharashtra)ની રાજધાની મુંબઈ(Mumbai)ના મોટા બિલ્ડર પારસ પોરવાલે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.

પ્રતીકાત્મક તસવીર

Suicide

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્ર(Maharashtra)ની રાજધાની મુંબઈ(Mumbai)ના મોટા બિલ્ડર પારસ પોરવાલે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિલ્ડરે બિલ્ડીંગના 23મા માળેથી છલાંગ લગાવી હતી, ત્યારબાદ તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. 

તે દક્ષિણ મુંબઈના ભાયખલામાં રહેતો હતો. તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે બિલ્ડર પારસ પોરવાલ દ્વારા લેવામાં આવેલા આત્યંતિક પગલા પાછળનું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટના મધ્ય મુંબઈના કાલાચોકી વિસ્તારમાં સવારે બની હતી, જેના પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.



આ પણ વાંચો:દિવાળી પહેલા મુંબઈને બોમ્બથી હચમચાવી નાખવાની ધમકી, પોલીસે ચક્રોગતિમાન કર્યા


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2022 01:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK