Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શરીર પરના ૨૯ જખમ પરથી હત્યા લાગે છે

શરીર પરના ૨૯ જખમ પરથી હત્યા લાગે છે

Published : 28 May, 2025 11:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વૈષ્ણવી હગવણેના હાઈ-પ્રોફાઇલ પ્રકરણમાં જાણીતા ડૉક્ટરે કહ્યું...

વૈષ્ણવીની પતિ શશાંક સાથેની લગ્ન સમયની તસવીર.

વૈષ્ણવીની પતિ શશાંક સાથેની લગ્ન સમયની તસવીર.


નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલસ્ટિ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ અજિત પવારની પાર્ટીના પદાધિકારી રાજેન્દ્ર હગવણેની પુત્રવધૂ વૈષ્ણવીના મૃત્યુના હાઈ-પ્રોફાઇલ મામલામાં વૈષ્ણવીએ આત્મહત્યા નથી કરી પણ તેની હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ૪૦,૦૦૦થી વધુ પોસ્ટમૉર્ટમનો અનુભવ ધરાવતા મુંબઈના જાણીતા ડૉ. રાજેશ ડેરેએ વૈષ્ણવીના પોર્સ્ટમૉર્ટમના રિપોર્ટને આધારે વૈષ્ણવીની હત્યા થઈ હોવાની શક્યતા વ્યક્ત કરી છે.

વૈષ્ણવી હગવણેના મૃતદેહના પોર્સ્ટમૉર્ટમના રિપોર્ટમાં જણાઈ આવ્યું છે કે વૈષ્ણવીના શરીર પર ૩૦ જખમ મળી આવ્યા છે. આમાંથી ૧૫ જખમ વૈષ્ણવીના મૃત્યુના ચોવીસ કલાક પહેલાંના છે. એક જખમ મૃત્યુના ચારથી છ દિવસ પહેલાંનો છે, ૧૧ જખમ મૃત્યુના પાંચ-છ દિવસ પહેલાંના અને બે જખમ ત્રણથી છ દિવસ પહેલાંના છે. ડૉ. રાજેશ ડેરેના કહેવા મુજબ આ રિપોર્ટ પરથી અંદાજ લગાવી શકાય છે કે વૈષ્ણવીએ આત્મહત્યા નથી કરી પણ તેની હત્યા કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2025 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK