Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગોરેગામમાં ત્રેવીસમા માળેથી કૂદીને ટીનેજરે આત્મહત્યા કરી

ગોરેગામમાં ત્રેવીસમા માળેથી કૂદીને ટીનેજરે આત્મહત્યા કરી

Published : 16 August, 2025 11:19 AM | Modified : 17 August, 2025 07:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક મહિનામાં આ જ કૉમ્પ્લેકસમાં વિદ્યાર્થીની આત્મહત્યાનો આ બીજો બનાવ બન્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગોરેગામ-ઈસ્ટના હાઇરાઇઝ બિલ્ડિંગ ઑબરૉય સ્ક્વેર કૉમ્પ્લેકસના ત્રેવીસમા માળેથી કૂદીને ૧૭ વર્ષની એક ટીનેજરે આત્મહત્યા કરી હોવાનો બનાવ બન્યો છે. એક મહિનામાં આ જ કૉમ્પ્લેકસમાં વિદ્યાર્થીની આત્મહત્યાનો આ બીજો બનાવ બન્યો છે. ગુરુવારે વહેલી સવારે અગિયારમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીએ ઑબરૉય સ્ક્વેર કૉમ્પ્લેકસની C વિંગના ત્રેવીસમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. અગાઉ આ જ કૉમ્પ્લેકસની A વિંગમાંથી કૂદીને એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2025 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK