Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જો અમે ધારીએ તો બીજેપી રાતોરાત ખતમ થઈ જશે: સંજય રાઉટનો ભાજપ પર હુમલો

જો અમે ધારીએ તો બીજેપી રાતોરાત ખતમ થઈ જશે: સંજય રાઉટનો ભાજપ પર હુમલો

25 February, 2024 04:18 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શિવસેનાના ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે ભાજપ (Sanjay Raut on BJP) પર નિશાન સાધતા કહ્યું કે, “ભાજપની ભૂમિકા સરમુખત્યારશાહીની છે, જો અમે નક્કી કરીશું તો એક દિવસમાં ભાજપનો નાશ થશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. ભાજપની ભૂમિકા સરમુખત્યારશાહીની છે, જો અમે નક્કી કરીશું તો એક દિવસમાં ભાજપનો નાશ થશે: રાઉત
  2. ભાજપની તાકાત પરાવલંબી છે અને તેનું ધ્યાન નાના પક્ષોને ખતમ કરવા પર છે: રાઉત
  3. તેમણે ભાજપની આકરી ટીકા કરતા કહ્યું કે, “માત્ર એક જ પાર્ટી રહેશે, તે છે ભારતીય જનતા પાર્ટી

શિવસેનાના ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે ભાજપ (Sanjay Raut on BJP) પર નિશાન સાધતા કહ્યું કે, “ભાજપની ભૂમિકા સરમુખત્યારશાહીની છે, જો અમે નક્કી કરીશું તો એક દિવસમાં ભાજપનો નાશ થશે. ભાજપની તાકાત પરાવલંબી છે અને તેનું ધ્યાન નાના પક્ષોને ખતમ કરવા પર છે.” રાઉતે એમ પણ કહ્યું છે કે, “લોકશાહીના અસ્તિત્વ માટે મહા વિકાસ અઘાડી અને વંચિત બહુજન સમાજ પાર્ટી એકસાથે આવશે અને પ્રકાશ આંબેડકરની ભૂમિકાની નોંધ લેવામાં આવી છે.” સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

25 February, 2024 04:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK