Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુલુંડ અને ભાંડુપમાં રહેતા લોકો માટે સારા સમાચાર, ટ્રાફિકની સમસ્યાઓનો આવશે અંત

મુલુંડ અને ભાંડુપમાં રહેતા લોકો માટે સારા સમાચાર, ટ્રાફિકની સમસ્યાઓનો આવશે અંત

Published : 04 April, 2024 12:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુલુંડ અને ભાંડુપ (Mulund-Bhandup Bridge) વચ્ચે ત્રણ નવા પુલ બનાવવામાં આવનાર છે, જેથી ટૂંક સમયમાં શહેરવાસીઓને ત્રણ નવા બ્રિજ મળશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. મુલુંડ અને ભાંડુપ વચ્ચે ત્રણ નવા પુલ બનાવવામાં આવનાર છે, જેથી લોકોને ટ્રાફિકથી રાહત મળશે
  2. મુંબઈ મહાનગરપાલિકા આ પુલનું નિર્માણ કરવા જઈ રહી છે
  3. વિસ્તારમાં કેટલાક પુલ જૂના છે, પુનઃનિર્માણની પૃષ્ઠભૂમિમાં વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે

મુલુંડ અને ભાંડુપ (Mulund-Bhandup Bridge) વચ્ચે ત્રણ નવા પુલ બનાવવામાં આવનાર છે, જેથી ટૂંક સમયમાં શહેરવાસીઓને ત્રણ નવા બ્રિજ મળશે. મુંબઈ મહાનગરપાલિકા આ પુલનું નિર્માણ કરવા જઈ રહી છે. આ વિસ્તારમાં કેટલાક પુલ જૂના છે. તેમના પુનઃનિર્માણની પૃષ્ઠભૂમિમાં વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે. નવા બ્રિજને કારણે ટ્રાફિક જામનો અંત આવશે તેવો અંદાજ છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

04 April, 2024 12:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK