Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સ્મશાનયાત્રામાં મધમાખીઓ ત્રાટકી એટલે લોકો મૃતદેહ રસ્તામાં મૂકીને ભાગી ગયા

સ્મશાનયાત્રામાં મધમાખીઓ ત્રાટકી એટલે લોકો મૃતદેહ રસ્તામાં મૂકીને ભાગી ગયા

Published : 18 February, 2025 11:15 AM | Modified : 19 February, 2025 06:55 AM | IST | Jalgaon
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રના જળગાવના પારોળા તાલુકામાં આવેલા નગાવ નામના ગામમાં રવિવારે એક વિચિત્ર ઘટના બની હતી. એક વ્યક્તિની સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી. એ સ્મશાન તરફ લઈ જવામાં આવતી હતી ત્યારે મૃતદેહને અચાનક રસ્તાની વચ્ચે મૂકીને લોકો પલાયન થઈ ગયા હતા.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રના જળગાવના પારોળા તાલુકામાં આવેલા નગાવ નામના ગામમાં રવિવારે એક વિચિત્ર ઘટના બની હતી. એક વ્યક્તિની સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી. એ સ્મશાન તરફ લઈ જવામાં આવતી હતી ત્યારે મૃતદેહને અચાનક રસ્તાની વચ્ચે મૂકીને લોકો પલાયન થઈ ગયા હતા.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

19 February, 2025 06:55 AM IST | Jalgaon | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK