મહારાષ્ટ્રના જળગાવના પારોળા તાલુકામાં આવેલા નગાવ નામના ગામમાં રવિવારે એક વિચિત્ર ઘટના બની હતી. એક વ્યક્તિની સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી. એ સ્મશાન તરફ લઈ જવામાં આવતી હતી ત્યારે મૃતદેહને અચાનક રસ્તાની વચ્ચે મૂકીને લોકો પલાયન થઈ ગયા હતા.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના જળગાવના પારોળા તાલુકામાં આવેલા નગાવ નામના ગામમાં રવિવારે એક વિચિત્ર ઘટના બની હતી. એક વ્યક્તિની સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી. એ સ્મશાન તરફ લઈ જવામાં આવતી હતી ત્યારે મૃતદેહને અચાનક રસ્તાની વચ્ચે મૂકીને લોકો પલાયન થઈ ગયા હતા.



