Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લતા મંગેશકરના અવસાનના શોકમાં આજે છે જાહેર રજા

લતા મંગેશકરના અવસાનના શોકમાં આજે છે જાહેર રજા

Published : 07 February, 2022 09:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લતા મંગેશકરનું રવિવાર, ૬ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ દુઃખદ અવસાન થયું છે

લતા મંગેશકર

લતા મંગેશકર


ભારત રત્ન સૂરસમ્રાજ્ઞી લતા મંગેશકરના નિધનના શોકમાં રાજ્ય સરકારે આજે રાજ્યમાં જાહેર રજા ડિક્લેર કરી છે. આ સંદર્ભે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે ભારત રત્ન લતા મંગેશકરનું રવિવાર, ૬ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનથી સંગીત અને કલાજગતને ભારે નુકસાન પહોંચ્યું છે. આ મહાન ગાયિકાને શ્રદ્ધાંજલિ આપવા માટે પરાક્રમ્ય સંલેખ અધિનિયમ, ૧૮૮૧ (અધિનિયમ ૨૬)ની કલમ ૨૫ હેઠળ મહારાષ્ટ્ર સરકારને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને આજે ૭ ફેબ્રુઆરીએ રાજ્યમાં જાહેર રજા ડિક્લેર કરવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2022 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK