Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



હાશ! પૅનિક ઘટશે

12 May, 2021 07:23 AM IST | Mumbai
Somita Pal

૧૮થી ૪૪ વયજૂથનાઓને વૅક્સિનેશન આપવાનું હાલ મોકૂફ રાખવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયની આ છે પૉઝિટિવ સાઇડ ઇફેક્ટ

મંગળવારે નાયર હૉસ્પિટલ ખાતે ૧૮થી ૪૪ વર્ષના લાભાર્થીઓને રસી અપાઈ હતી. રસીના જથ્થાના અભાવે આ કામગીરી હાલ સ્થગિત કરી દેવાઈ છે.

મંગળવારે નાયર હૉસ્પિટલ ખાતે ૧૮થી ૪૪ વર્ષના લાભાર્થીઓને રસી અપાઈ હતી. રસીના જથ્થાના અભાવે આ કામગીરી હાલ સ્થગિત કરી દેવાઈ છે.


૧૮થી ૪૪ વર્ષના વયજૂથના લોકો માટે રસીકરણ કાર્યક્રમ સ્થગિત કરવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયથી રાજ્યમાં ડોઝની અછતને કારણે સર્જાયેલો ભયનો માહોલ હળવો થશે એમ આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું. આ પગલાને આવકારતાં ગ્લોબલ હેલ્થ ઍન્ડ બાયોએથિક્સ રિસર્ચર ડૉ. અનંત ભાને જણાવ્યું હતું, ‘૪૫ વર્ષ કરતાં વધુ વયના, ખાસ કરીને કો-મૉર્બિડિટી ધરાવતા લોકો હાઈ રિસ્ક ગ્રુપ છે. આથી ૪૫ વર્ષથી મોટી વયના લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ૧૮થી ૪૪ વયજૂથના લોકોના રસીકરણ કાર્યક્રમને કામચલાઉ ધોરણે સ્થગિત કરવાનું પગલું ઉચિત છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2021 07:23 AM IST | Mumbai | Somita Pal

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK