ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાંદિવલીની બાલભારતીમાં આજે યોજાશે ગુજરાતી ટૂંકી વાર્તાનો કાર્યક્રમ ‘વાર્તાવંત’

કાંદિવલીની બાલભારતીમાં આજે યોજાશે ગુજરાતી ટૂંકી વાર્તાનો કાર્યક્રમ ‘વાર્તાવંત’

25 March, 2023 11:26 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાંદિવલી-પશ્ચિમમાં એસ. વી. રોડ પર આવેલી બાલભારતીમાં દર મહિનાના ચોથા શનિવારે યોજાતો ગુજરાતી ટૂંકી વાર્તાનો કાર્યક્રમ ‘વાર્તાવંત’ આજે, શનિવાર, ૨૫ માર્ચે સાંજે ૭ વાગ્યે યોજાશે.

પ્રતીકાત્મક તસવીર સંસ્થા સમાચાર

પ્રતીકાત્મક તસવીર

કાંદિવલી-પશ્ચિમમાં એસ. વી. રોડ પર આવેલી બાલભારતીમાં દર મહિનાના ચોથા શનિવારે યોજાતો ગુજરાતી ટૂંકી વાર્તાનો કાર્યક્રમ ‘વાર્તાવંત’ આજે, શનિવાર, ૨૫ માર્ચે સાંજે ૭ વાગ્યે યોજાશે. એમાં પ્રાધ્યાપક હાર્દિક ભટ્ટ અને રાજીવ શાહ પોતાની મનપસંદ વાર્તાઓ રજૂ કરશે અને મમતા પટેલ તથા દિના રાયચુરા પોતાની સ્વરચિત ટૂંકી વાર્તા રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મમતા પટેલ કરશે. વાર્તાના ઉત્સવ જેવા આ કાર્યક્રમમાં વાર્તારસિકોને જાહેર આમંત્રણ છે. વાર્તારસિકો માટે આ અનેરો અવસર છે. 


25 March, 2023 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK