ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રુકાવટ કે લિએ ખેદ હૈ

રુકાવટ કે લિએ ખેદ હૈ

11 May, 2022 07:51 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે ચોમાસા પહેલાંના રિપેર અને મેઇન્ટેનન્સ માટે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને છ કલાક ઑપરેશન્સ માટે બંધ રાખવામાં આવ્યું હતું.

તસવીર: સૈયદ સમીર અબેદી 

તસવીર: સૈયદ સમીર અબેદી 


ગઈ કાલે ચોમાસા પહેલાંના રિપેર અને મેઇન્ટેનન્સ માટે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને છ કલાક ઑપરેશન્સ માટે બંધ રાખવામાં આવ્યું હતું. સવારે ૧૧ વાગ્યે શરૂ થયેલું કામ સાંજે પાંચ વાગ્યે પૂરું થયા બાદ રનવે ફ્લાઇટ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.   સૈયદ સમીર અબેદી 


11 May, 2022 07:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK