Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોરીવલીમાં વેપારીઓ દ્વારા પહલગામ હત્યાકાંડમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ

બોરીવલીમાં વેપારીઓ દ્વારા પહલગામ હત્યાકાંડમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ

Published : 28 April, 2025 10:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેપારીઓએ રાતના સાડાસાતથી ૮ વાગ્યા સુધી તેમની દુકાનોની લાઇટ બંધ રાખી કર્મચારીઓ સાથે દુકાનની સામે રસ્તા પર મીણબત્તી પ્રગટાવી મૌન રાખીને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

બોરીવલીમાં વેપારીઓ દ્વારા પહલગામ હત્યાકાંડમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ

બોરીવલીમાં વેપારીઓ દ્વારા પહલગામ હત્યાકાંડમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ


પહલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાનો અને હત્યાકાંડનો વિરોધ કરવા અને એમાં જીવ ગુમાનારા લોકોને શ્ર દ્ધાંજલિ આપવા ગઈ કાલે બોરીવલી-વેસ્ટમાં એસ. વી. રોડ પર બોરીવલી બિઝનેસ અસોસિએશને જાહેર નિષેધ અને શ્રદ્ધાંજલિ યાત્રાનું આયોજન કર્યું હતું. વેપારીઓએ રાતના સાડાસાતથી ૮ વાગ્યા સુધી તેમની દુકાનોની લાઇટ બંધ રાખી કર્મચારીઓ સાથે દુકાનની સામે રસ્તા પર મીણબત્તી પ્રગટાવી મૌન રાખીને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. ૧૫૦૦ જેટલા વેપારીઓ આ અભિયાનમાં જોડાયા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2025 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK