Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દક્ષિણ મુંબઈમાં જૈનોની સામૂહિક મહારથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા

દક્ષિણ મુંબઈમાં જૈનોની સામૂહિક મહારથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા

Published : 30 September, 2024 10:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અ યાત્રા તીનબત્તી-વાલકેશ્વર થઈને માધવબાગ-લાલબાગ ભુલેશ્વર સુધી ગઈ હતી

મહારથયાત્રામાં ભાવિકો

મહારથયાત્રામાં ભાવિકો


ગઈ કાલે સાઉથ મુંબઈમાં સવારે આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજા, આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા, આચાર્ય શ્રી વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના ૫૦થી વધારે સંઘોની મહારથયાત્રા નીકળી હતી જેમાં આચાર્ય ભગવંતો, શ્રમણ-શ્રમણી ભગવંતો સહ અનેક મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ભાવિકો અને આરાધકો ઉલ્લાસપૂર્વક જોડાયા હતા.  આ રથયાત્રા વાલકેશ્વરમાં આવેલા શ્રીપાલ નગર સંઘથી પ્રસ્થાન કરીને તીનબત્તી-વાલકેશ્વર થઈને માધવબાગ-લાલબાગ ભુલેશ્વર સુધી ગઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2024 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK