Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતી સાહિત્યકાર યોસેફ મૅક્વાનનું નિધન

ગુજરાતી સાહિત્યકાર યોસેફ મૅક્વાનનું નિધન

26 December, 2022 10:08 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘સ્વાગત’ને ગુજરાત સરકાર દ્વારા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


અમદાવાદ : ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર યોગદાન આપનાર યોસેફ મૅક્વાનનું ગઈ કાલે અમદાવાદમાં નિધન થયું હતું. તેઓ તેમના સાહિત્ય સિવાય સાલસ સ્વભાવ માટે પણ જાણીતા હતા. તેઓ એક સારા કવિ, બાળ સાહિત્યકાર, ગઝલકાર પણ હતા. તેમણે ગઝલમાં નવા પ્રયોગ પણ કર્યા છે. તેમણે સાહિત્યનાં તમામ ક્ષેત્રોમાં સફળતાપૂર્વક ખેડાણ કર્યું છે. તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘સ્વાગત’ને ગુજરાત સરકાર દ્વારા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એ ઉપરાંત તેમને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરાયા છે.


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2022 10:08 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK