Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કચ્છના કલાકારોએ ગાંધીનગરમાં રેતીમાંથી બનાવ્યું મોદીનું શિલ્પ

કચ્છના કલાકારોએ ગાંધીનગરમાં રેતીમાંથી બનાવ્યું મોદીનું શિલ્પ

16 September, 2023 11:53 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે ત્યારે કચ્છના કલાકારો દ્વારા ગાંધીનગરમાં ૫૦ ટન રેતીમાંથી નરેન્દ્ર મોદીનું રેતશિલ્પ બનાવવામાં આવ્યું છે.

કચ્છના કલાકારોએ ગાંધીનગરમાં રેતીમાંથી બનાવ્યું મોદીનું શિલ્પ

કચ્છના કલાકારોએ ગાંધીનગરમાં રેતીમાંથી બનાવ્યું મોદીનું શિલ્પ



અમદાવાદ ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે ત્યારે કચ્છના કલાકારો દ્વારા ગાંધીનગરમાં ૫૦ ટન રેતીમાંથી નરેન્દ્ર મોદીનું રેતશિલ્પ બનાવવામાં આવ્યું છે. મોટા ભાગે રેતશિલ્પ દરિયાકિનારે બનાવાય છે, પરંતુ પીએમનું રેતશિલ્પ ગાંધીનગરમાં બનાવાયું છે અને એના દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી છે. રેતશિલ્પનું ઉદ્ઘાટન બીજેપીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કર્યું હતું.  


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2023 11:53 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK