Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મકર સંક્રાન્તિથી ઉત્તર પ્રદેશમાં રસીકરણ શરૂ: યોગી આદિત્યનાથ

મકર સંક્રાન્તિથી ઉત્તર પ્રદેશમાં રસીકરણ શરૂ: યોગી આદિત્યનાથ

03 January, 2021 01:18 PM IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મકર સંક્રાન્તિથી ઉત્તર પ્રદેશમાં રસીકરણ શરૂ: યોગી આદિત્યનાથ

યોગી આદિત્યનાથ

યોગી આદિત્યનાથ


સમગ્ર દેશમાં કોરોનાની રસી ક્યારે અપાશે એ વાત હજી નક્કી નથી થઈ, પરંતુ  ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મહત્ત્વની જાહરાત કરી છે. યોગી આદિત્યનાથના જણાવ્યા પ્રમાણે આ મહિને જ મકર સંક્રાન્તિથી ઉત્તર પ્રદેશના લોકોને કોરોનાની વૅક્સિન આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી શકે છે. ગઈ કાલે ગોરખપુર જિલ્લામાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં યોગી આદિત્યનાથે આ જાહેરાત કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2021 01:18 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK