Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સબ ભૂમિ રામ કી : રામજન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટનો સર્વાનુમતે ચુકાદો

સબ ભૂમિ રામ કી : રામજન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટનો સર્વાનુમતે ચુકાદો

10 November, 2019 02:10 PM IST | New Delhi

સબ ભૂમિ રામ કી : રામજન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટનો સર્વાનુમતે ચુકાદો

સબ ભૂમિ રામ કી : રામજન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટનો સર્વાનુમતે ચુકાદો


ભારતના ઇતિહાસમાં 1992 ની 6ઠ્ઠી ડિસેમ્બરનું મહત્ત્વ હતું, અત્યાર સુધી. હવે ભારતીયો યાદ કરશે 2019 ની 9 નવેમ્બરને. આ એ જ દિવસ છે જ્યારે રાજકારણ નહીં, પણ ન્યાયતંત્રે અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો માર્ગ મોકળો કરી આપ્યો. સુપ્રીમ કોર્ટે ૫-૦ના સર્વાનુમતે આપેલા ચુકાદામાં મસ્જિદના દાવાને ફગાવ્યો અને કહ્યું કે અયોધ્યામાં વિવાદિત જગ્યાએ જ ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો.


સુપ્રીમ કોર્ટ શું કહે છે?

1) રામલલ્લાની પૂજા કરવાનો અધિકાર ગોપાલસિંહ વિશારદનો.
2) માત્ર શ્રદ્ધા રાખવાથી જમીનનું ટાઇટલ સાબિત ન થાય.
3) મસ્જિદની નીચે મળ્યા હતા મંદિરના પુરાવા, હિન્દુઓની આસ્થા પર કોઈ જ વિવાદ નહીં.
4) મસ્જિદ તોડી પાડવી અને વિવાદિત સ્થળે મૂર્તિ મૂકવી એ ગેરકાયદે હતું.


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2019 02:10 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK